તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે.
Book Author | Priyanka Verma |
---|---|
Published On | 2023-01-31 |
Price |
|
Offer Price | ₹ 150.00 |
Selling Type | E-Book ( Buy Online ) |